Friday, July 27, 2007

ઋગ્વેદ-સૂક્ત

સમાની વ આકૃતિ: સમાના હૃદયાનિ વ:|
સમાનમસ્તુ વો મનો યથા વ: સુસહાસતિ ||

આપણા સંકલ્પ-વિચારો અને નિશ્ચય એકરૂપ થાઓ, આપણાં હ્રદય એક-સમાન બનો, આપણાં મન અને અંત:કરણ સમાન બનો: જેથી આપણું આ બધું (સંકલ્પ-વિચાર્, નિશ્ચય-હ્રદય, મન અને અંત:કરણ) શોભી ઊઠે એવું સત્યમ્, શિવમ્, સુંદરમ્ બનો - જેથી આપણાં સર્વ કાર્ય ઉત્તમ પ્રકારે થાઓ.

સાભાર: પ્રાર્થનાઓ - એક ઝાંખી, પૃ. ૯૫

No comments:

વાચકોના પ્રતિભાવ